॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૮: એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દૃષ્ટિનું

નિરૂપણ

તા. ૨૮/૧૨/૧૯૬૭, મુંબઈ. બપોરની કથામાં યોગીજી મહારાજ કહે, “અક્ષરપુરુષોત્તમના આશ્રિત થાય તેને જ્ઞાનયજ્ઞ થયા જ કરે છે. ઊંધું વાળીને બેસવું તે જ્ઞાનયજ્ઞ નહીં. સેવા કરવી તે જ્ઞાનયજ્ઞ.

“સંબંધ કોને કહેવાય? ગુણાતીત પુરુષ પાસે આવે તે સંબંધ. એકાત્મપણું. ભગવાનને પામ્યાનો માર્ગ સત્પુરુષ છે.

“પરમપદ કોને કહેવાય? ગુણાતીતની પ્રાપ્તિ. ગુણાતીત રાખ્યા પછી ગુણ આવ્યા વગર રહેતા નથી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૯૫]

December 28, 1967, Mumbai. During the afternoon discourse, Yogiji Mahārāj said, “One who is a devotee of Akshar-Purushottam is constantly engaged in a gnān-yagna. Such gnān-yagna is not for one who sits idly. A true gnān-yagna is engaging in sevā.

“What is true association? True association means closeness to the Gunātit Purush. Oneness is the key. The Satpurush is the pathway to attain God.

“What is the highest spiritual state? The attainment of Gunātit. Once this is attained, all of the other virtues follow.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/595]

નિરૂપણ

તા. ૧૧/૯/૧૯૬૭, મુંબઈ. યોગીજી મહારાજ કહે, “એક એકાદશીનો ઉપવાસ કરીએ એનું એક લાખ વરસ સુધી રોજ ૬૦,૦૦૦ ઋષિઓને જમાડ્યા જેટલું ફળ થાય. કેટલું બધું પુણ્ય થયું? પુણ્યનો થોક! તે દિવસ ખરેખરો કેફ રાખવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૨૭]

September 11, 1967, Mumbai. Yogiji Mahārāj said, “When one performs a single Ekādashi fast, one gains merits equivalent to feeding 60,000 sages daily for 100,000 years. How much merit is this? A staggering amount! On that [Ekādashi] day, one should feel ecstatic.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/527]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase